JanDhan Account: જે લોકોનું જન ધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે.આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે એ રજૂઆત કરી છે કે ,જન ધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે .
તો આ લેખમાં આપણે જાણીએ કે કોને પૈસા મળશે અને કેટલા મળશે તેમને શું કરવું પડશે. અને આવી માહિતી મેળવવા માટે કે જે સરકાર દ્વારા દેશના નાગરિકો માટે જુદી જુદી યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને રોજે રોજ નવી નવી ભરતીઓ બહાર પડતી હોય છે તેની પણ જાહેરાત જોવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.
જે લોકોનું જનધન ખાતું હોય તેમને મળશે ₹ 10,000
તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટ ના રૂપમાં રૂપિયા 10,000 આપવામાં આવે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.
આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે. અને ઓવરડ્રાફ્ટ ની સુવિધા મેળવવી પડશે. જો તમારી સરકારની આ યોજનાનો લાભ મેળવવો હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને માતમ 65 વર્ષ હોવી જોઈએ.
અને સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ તો જેમનું ખાતું છ મહિનાથી જૂનું છે તેમને જ આનો લાભ મળશે.
Read More
- Suryashakti kisan Yojana 2024: સૂર્યા શક્તિ કિસાન યોજના 2023 ,જરૂરી દસ્તાવેજ ,કેટલો મળશે લાભ ? અને જાણવા અરજી પ્રક્રિયા
- My Bharat Portal Registration 2024: માય ભારત પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જાણો સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ
જેમનું પહેલાથી જ જનધનમાં ખાતુ છે તેઓએ શું કરવુ
જે પણ મજૂરી વર્ગના લોકો છે અથવા અસંગઠિત ક્ષેત્રના માણસો છે કે જેમનું જનધન ખાતું પહેલાથી જ ચાલુ છે તો પણ આવા માણસો આ યોજનાનો લાભ મેળવી શકે છે જેના માટે ફક્ત તમારી આ યોજનામાં જોડાવું પડશે.
કોને મળશે લાભ
દર મહિને જે લોકો 3000 રૂપિયા આપે છે તેમના માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. આ યોજનાનો લાભ જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામકાજ કરે છે તેમને મળશે.
જમીન વગરના મજૂરો, રીક્ષા ચલાવનાર, ધોબી,ઘર કામ કરનાર,કચરો વાળવા વાળા,મોચી,ઈટ ભઠ્ઠા મજુર, હેડ લોડર, મિડ ડે મેલ વર્કર, સ્ટ્રીટ વેન્ડર વગેરે લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
આ લોકોને મળશે વાર્ષિક ₹ 36,000
કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી માલધન યોજનામાં ન્યૂનતમ 18 વર્ષથી લઈને 40 વર્ષનો કોઈપણ વ્યક્તિ તેમાં ભાગ લઈ શકે છે. અને જ્યારે તે વ્યક્તિ 60 વર્ષનો થઈ જાય છે ત્યારે આ યોજનાના પૈસા તેને આપી દેવામાં આવે છે. જેમાં વાર્ષિક 36000 રૂપિયા આપવામાં આવે છે.
વય મર્યાદા પ્રમાણે પ્રીમિયમ
જન ધન યોજના માં પ્રમાણે જુદાં જુદા ઉમરના વ્યક્તિએ જુદી જૂદી રકમનું યોગદાન આપવાનું રહેશે. જો તમે આ યોજનામાં 18 વર્ષની ઉંમરે જોડાઓ છો તો તમારી મહિને 55 રૂપિયા ભરવા પડશે. જો 30 વર્ષની ઉંમરે જોડાવો છો તો તમારે 100 રૂપિયા ભરવાના રહેશે.
અને 40 વર્ષની ઉંમરે જોડાઓ તો 200 રૂપિયા આપવા પડશે. આ યોજનામાં અરજી કરવા માટે તમારા સેવિંગ બેન્ક એકાઉન્ટ અથવા જનધન એકાઉન્ટ IFSC કોડની જરૂરત પડશે.અને તમારી પાસે એક આધારકાર્ડ અને મોબાઇલ નંબર જોવો જોઈએ.
Read More
- Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ
- Free LPG Gas E- KYC: ઇ-કેવાયસી વિના ગેસ સબસિડી નહીં મળે, છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર છે, ઝડપથી ઇ-કેવાયસી કરો
જનધન ખાતામાં મળશે આ સુવિધાઓ
- 10 વર્ષથી વધુ ઉંમર ધરાવતા બાળક માટે પણ આ એકાઉન્ટ ખોલી શકાય છે.
- દરેક વ્યક્તિને મળશે રૂપે ડેબિટ કાર્ડ ( Rupay Dabit card)
- એટીએમ કાર્ડ ( ATM card) પર બે લાખ રૂપિયા નો વીમો.
- ₹30,000 નું લાઇફ ઇન્શ્યોરન્સ.
- ₹ 10,000ની હજારની ઓવરડ્રાફ્ટ સુવિધા
- ઝીરો બેલેન્સ એકાઉન્ટ ની સુવિધા
જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
જનધન યોજના ખાતુ અરજી પ્રક્રીયા
- સૌપ્રથમ શ્રમ ધન યોજના માં રજીસ્ટ્રેશન કરો
- જન ધન ખાતાની ઓનલાઈન વેબસાઈટ પર જાવ.
- ઓનલાઇન વેબસાઈટ પર જઈને ત્યાં રજીસ્ટ્રેશન કરો.
- સ્થાને બેંકમાં જઈને પણ રજીસ્ટ્રેશન કરી જન ધન ખાતુ ખોલી શકાય છે.
- તેના માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ.
- સેવિંગ એકાઉન્ટની માહિતી રજીસ્ટ્રેશન કરતી વખતે આપવી પડશે.