કઠોળ વેચો, સરકાર સીધા બેંક ખાતામાં પૈસા મોકલશે, નવું પોર્ટલ શરૂ- Tur dal Portal

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે Tur dal Portal. તમે કહ્યું કે ઇથેનોલ બનાવવા માટે મકાઈને વધારવા માટે પ્રોત્સાહન આપી રહ્યુ છે અને તેના માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે જ્યાં ખેડૂતો પોતાનો ઉત્પાદન વેચી શકે છે.

ખેડૂતો માટે શરૂ કર્યું આ પોર્ટલ 

જે ખેડૂતો કઠોળને વેચીને કમાણી કરવા ઈચ્છે છે તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા આ એક પોર્ટલની શરૂઆત કરવામાં આવેલ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ગુરૂવારના દિવસે આ પોર્ટલની શરૂઆત કરવામાં આવી. આ પોર્ટલ દ્વારા ખેડૂત પોતાને રજીસ્ટર કરાવી ને ન્યૂનતમ સમર્થન મૂલ્ય ( MSP ) અથવા તો બાજાર મૂલ્ય પર નેફેડ તથા એનસીસીએફ ને પોતાના પાક ઉત્પાદક વેચી શકે છે.

અત્યારે આ પોર્ટલ પર તુવેરદાળ વેચી શકાય છે. અને ભવિષ્યમાં અડદ અને મસૂર દાલ ના ખેડૂતો માટે તથા તેની સાથે સાથે મકાઈનું વેચાણ કરવા ની સુવિધા શરૂ કરવામાં આવશે. અમિત શાહે ટ્રાયલ માટે પોર્ટલ દ્વારા તુવેરની વેચાણની ચુકવણી માટે 25 ખેડૂતોને ડીબીટી દ્વારા લગભગ 68 લાખ રૂપિયા મોકલ્યા.

Read More

  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 
  • સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને મળશે અભ્યાસ કરવા માટે રૂપિયા 1.25 લાખની શિષ્યવૃત્તિ- PM Yashasvi Scholarship 2023

National Agricultural Cooperative Marketing Federation of India Ltd. (NAFED) અને National Cooperative Consumers’ Federation Of India Limited (NCCF) આ બંને કેન્દ્રીય નૉડલ એજન્સીસ્ કઠોળનું “ બફર સ્ટોક” રાખવા માટે સરકાર તરફથી કઠોળની ખરીદી  કઠોળની ખરીદી કરે છે.

શુ કહ્યું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે

અમિત શાહ એ જણાવ્યું કે વાવણી કરતા પહેલા તુવેર દાળનું વાવેતર કરતા ખેડૂતોએ  MSP પર નેફેડ અને NCCF ને પોતાનો પાક વેચવા માટે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકે છે.

તેમના જણાવ્યા મુજબ રજિસ્ટર્ડ તુવેર દાળનું ઉત્પાદન કરતા ખેડૂતો પાસે નેફેડ/એનસીસીએફ અથવા તો બહારના માર્કેટમાં પોતાનું ઉત્પાદન વેચી શકે છે.

જો તુવેરદાળનું મૂલ્ય બહારના માર્કેટમાં એમએસપીએ થી વધારે હશે તો તેવી પરિસ્થિતિમાં એક પ્રક્રિયા દ્વારા સરેરાશ કિંમત કાઢવામાં આવશે. અને તેની ચુકવણી ડીબીટી દ્વારા કરવામાં આવશે.

તેમને જણાવ્યું કે મોટાભાગના ખેડૂતો કઠોળ ની ખેતી અને તેમાં મોટાભાગે દાળ ની ખેતી કરી રહ્યા નથી કેમકે તેમાં તેની કિંમત નક્કી હોતી નથી. આ પોર્ટલ દ્વારા કૃષિ ક્ષેત્રમાં એક મોટો સુધારા આવશે.

Tur dal Portal: લોન્ચિંગ ટાઈમ

આ તુવેર દાળ ખરીદ પોર્ટલ એવા સમયમાં લોન્ચ કરવામાં આવી છે કે જ્યારે કઠોળ ની ખેતી માં ઘટાડો જોતા ખરીફ સત્ર 2023-24 મા રિટેલ તુવેર પ્રોડક્શન બીજા વર્ષે પણ ઘટાડો થઈ શકે તેવી સંભાવના છે.

ચૂંટણી પહેલા એજન્સી ને પૂરતી બફર રાખવા માટે અને રિટેલ રોકાણકારો પર નિયંત્રણ રાખવા માટે મોટી માત્રામાં ખરીદી કરવાની સંભાવના છે.

Read More

  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો
  • Government Free Dish TV Yojana 2023 | સરકાર ડિશ ટીવી યોજના 2023 મુક્ત કરે છે, સંપૂર્ણ માહિતી જુઓ

ઉત્પાદનના આંકડા 

વર્ષ 2016-17 ના ખરીફ પાકમાં તુવેર દાળ નુ ઉત્પાદન 48.7 લાખ ટન ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે m અને તેના પછીના વર્ષોમાં તેના ઉત્પાદનમાં ઘટાડો થયો તથા નાણાકીય વર્ષ 2022-23 મા 33.1 લાખ ટન નીચલા સ્તર પર પહોંચી ગયો.

કૃષિ મંત્રાલય ના અનુમાન મુજબ ખરીફ સત્ર 2023-24 માટે તુવેર દાળનું ઉત્પાદન 34.2 લાખ ટન થાય તેવી સંભાવના છે.

શરૂ કરવામા આવશે બીજું પોર્ટલ 

અમિત શાહે જણાવ્યું કે હવે આગળ અડદ અને મસૂર નું વાવેતર કરતા ખેડૂતોને લાભ આપવા માટે એક ખરીદ પોર્ટલ શરૂ કરવામાં આવશે. અડદ અને મસુર આ બન્ને ઍવી દાળો છે કે જેમનું ઈમ્પોર્ટ કરવામાં આવે છે. અને આ ખરીદી કરવાથી તેમના ઉત્પાદનમાં વધારો થશે.

કેમકે હવે કે સરકાર પેટ્રોલ અને ડીઝલની સાથે ઇથેનોલના મિશ્રણ અને કાચા તેલની આયાતમાં ઘટાડો કરવા પર વધારે ધ્યાન આપી રહી છે.

Important Links

Leave a Comment